મચ્છરોના ઉપદ્રવથી કંટાળી ગયા છો ? તો અજમાવો આ ઘરેલું નુસખા, મચ્છરો થઇ જશે છું…

ઉનાળો આવતાની સાથે જ મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે અને મચ્છર કરડવાથી દરેક વ્યક્તિ ચિંતિત છે,પરંતુ સૌથી મોટો ડર રોગોનો છે. હા, મચ્છરોના કારણે તમને મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી ઘણી બીમારીઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં અમે તમને કેટલાક ઉપાય બતાવશું જે મચ્છરથી બચાવવા માટે કારગર છે.

| Updated on: Apr 03, 2024 | 8:03 AM
4 / 5
શરીર પર લગાવો લિંબોંડીનું તેલ- શરીર પર લિંબોંડીનું ઠંડુ તેલ લગાવવાથી મચ્છરો કરડવાથી બચી શકો છો.શરીર પર લગાવેલા તેલથી તેની સ્મેલથી મચ્છર દુર રહેશે.

શરીર પર લગાવો લિંબોંડીનું તેલ- શરીર પર લિંબોંડીનું ઠંડુ તેલ લગાવવાથી મચ્છરો કરડવાથી બચી શકો છો.શરીર પર લગાવેલા તેલથી તેની સ્મેલથી મચ્છર દુર રહેશે.

5 / 5
લેમનગ્રાસ અને લવિંગનું તેલ લગાવો- લેમનગ્રાસના કેટલાક પાન લો, તેમાં નારિયેળ અને લવિંગ નાખીને ઉકાળી લો. હવે આ તેલને તમારા શરીર પર લગાવો. આમ કરવાથી તમારી આસપાસ મચ્છર નહીં આવે. એટલું જ નહીં, આ તેલ તમારી ત્વચા માટે પણ સારું છે અને ઘણા પ્રકારના સ્કિન ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે. તેથી, તમે મચ્છરોથી બચવા માટે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.

લેમનગ્રાસ અને લવિંગનું તેલ લગાવો- લેમનગ્રાસના કેટલાક પાન લો, તેમાં નારિયેળ અને લવિંગ નાખીને ઉકાળી લો. હવે આ તેલને તમારા શરીર પર લગાવો. આમ કરવાથી તમારી આસપાસ મચ્છર નહીં આવે. એટલું જ નહીં, આ તેલ તમારી ત્વચા માટે પણ સારું છે અને ઘણા પ્રકારના સ્કિન ઇન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે. તેથી, તમે મચ્છરોથી બચવા માટે આ ઘરેલું ઉપચાર અપનાવી શકો છો.

Published On - 3:22 pm, Tue, 2 April 24