રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે કેટલી સીડીઓ ચઢવી પડશે ? જાણો કેટલા છે મંદિરના દરવાજા

22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ રામ મંદિર 70 એકર જમીન પર બની રહ્યું છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા માટે કેટલી સીડીઓ ચઢવી પડશે તેમજ મંદિરના દરવાજા કેટલા છે.

| Updated on: Jan 01, 2024 | 5:26 PM
4 / 5
અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામ મંદિરમાં કુલ 36 દરવાજા હશે. આ દરવાજાઓમાંથી 18 દરવાજા ગર્ભગૃહના હશે. રામ મંદિર માટે લગાવવામાં આવતા તમામ દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

અયોધ્યામાં બની રહેલા આ ભવ્ય રામ મંદિરમાં કુલ 36 દરવાજા હશે. આ દરવાજાઓમાંથી 18 દરવાજા ગર્ભગૃહના હશે. રામ મંદિર માટે લગાવવામાં આવતા તમામ દરવાજા સાગના લાકડામાંથી બનાવવામાં આવી રહ્યા છે.

5 / 5
આ તમામ દરવાજા સોનાથી જડેલા હશે. એક દરવાજામાં કુલ 3 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા હૈદરાબાદના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર ખાસ કોતરણી પણ કરવામાં આવી છે.

આ તમામ દરવાજા સોનાથી જડેલા હશે. એક દરવાજામાં કુલ 3 કિલો સોનાનો ઉપયોગ કરાયો છે. આ દરવાજા હૈદરાબાદના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવી રહ્યા છે. દરવાજા પર ખાસ કોતરણી પણ કરવામાં આવી છે.