ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કરી Somnath Yatra App, ભક્તો મેળવી શકશે આ સુવિધાઓનો લાભ

Somnath Yatra App : કેન્દ્રીય મંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. રવિવારે ગૃહમંત્રી અમિત શાહે ગીર સોમનાથના સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી અને સોમનાથ ટ્રસ્ટની મોબાઈલ એપ પણ લોન્ચ કરી. ચાલો જાણીએ આ એપની સુવિધાઓ વિશે.

| Updated on: Mar 19, 2023 | 7:28 PM
4 / 6
ભક્તો માટે આ એપમાં તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર), ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાનની ઇ-કોપી), સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી,  મંદિરની નજીકની માહિતી, દર્શનીય સ્થળની માહિતી જોવા મળશે.

ભક્તો માટે આ એપમાં તીર્થના મુખ્ય મંદિરોના જીવંત દર્શન (સોમનાથ, ભાલકા, રામમંદિર), ઈ-લાઈબ્રેરી (સોમનાથ તીર્થને લગતા પુસ્તકો, ટ્રસ્ટના મેગેઝીન સોમનાથ વર્તમાનની ઇ-કોપી), સોમનાથ તીર્થના વિકાસમાં પ્રયત્નશીલ ટ્રસ્ટી ગણના વિષયમાં માહિતી, મંદિરની નજીકની માહિતી, દર્શનીય સ્થળની માહિતી જોવા મળશે.

5 / 6
આ એપ દ્વારા તમે ઓનલાઇન પૂજાવિધિની નોંધણી, પ્રસાદની ખરીદી અને નજીકના ભોજનાલય અને રહેવાની સુવિધાની માહિતી મેળવી શકશો.

આ એપ દ્વારા તમે ઓનલાઇન પૂજાવિધિની નોંધણી, પ્રસાદની ખરીદી અને નજીકના ભોજનાલય અને રહેવાની સુવિધાની માહિતી મેળવી શકશો.

6 / 6
આ એપમાં તમે ઈ -માલા એટલે કે મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની સુવિધાનો લાભ લઈ શકશો. દર્શન પહેલા તમે સોમનાથમાં પોતાના માટે રુમ પણ બુક કરી શકશો, તેના ખર્ચ સહિતની તમામ માહિતી આ એપમાં તમને જાણવા મળશે.

આ એપમાં તમે ઈ -માલા એટલે કે મોબાઈલ પર રૂદ્રાક્ષની આકૃતિ દ્વારા માળા કરવાની સુવિધાનો લાભ લઈ શકશો. દર્શન પહેલા તમે સોમનાથમાં પોતાના માટે રુમ પણ બુક કરી શકશો, તેના ખર્ચ સહિતની તમામ માહિતી આ એપમાં તમને જાણવા મળશે.