આ સાથે તા.27મી માર્ચ, સોમવારે સેક્ટર-4માં ઓમકારેશ્વર મંદિર પાસે, તા.28મી માર્ચ, મંગળવારે પેથાપુરમાં સોમનાથ સોસાયટી પાસે, તા.29મી માર્ચ, બુધવારે સેક્ટર-14માં ગુપ્તા કોમ્પ્લેક્સ પાસે, તા.30મી માર્ચ, ગુરુવારે સેક્ટર-29માં જલારામ ધામ ખાતે અને તા.31મી માર્ચ, શુક્રવારે સેક્ટર-2માં સ્વામિનારાયણ મંદિર પાસે હેપ્પી ચકલી ઘરનું વિના મૂલ્યે વિતરણ યોજાશે.(નવનિત દરજી)