ગુજરાતીઓના માનીતા ખજુરભાઈએ કરી લીધા લગ્ન, જીવનસંગીની સાથે ફોટો કર્યા શેર- જુઓ તસ્વીરો

ગુજરાતીઓના ફેવરીટ અને દરેક ઘરોમાં જિગલી ખજૂરથી જાણીતા બનેલા ખજુરભાઈ આજે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં અનેક ગરીબોને ઘર બનાવી આપનારા ખજુરભાઈ આજથી તેમનુ ઘર વસાવવા જઈ રહ્યા છે. જાણો કોણ છે ખજૂરભાઈની જીવન સંગીની

| Updated on: Dec 09, 2023 | 7:06 PM
4 / 5
અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

5 / 5
એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.

Published On - 6:48 pm, Sat, 9 December 23