
અમરેલીના ખાંભા તાલુકામાં આવેલા હનુમાનગઢમાં આવેલા હનુમાન મંદિરે નીતિન જાનીનો પરિવાર આવ્યો હતો જ્યાં મીનાક્ષી દવેનો પરિવાર પણ આવ્યો હતો.એ સમયે આ બંનેના પરિવાર એકબીજાને મળ્યા હતા . એ સમયે ખજુરભાઈના મમ્મીને મીનાક્ષીનો સ્વભાવ ઘણો ગમી ગયો હતો.

એ મુલાકાત બાદ નીતિન જાનીના મમ્મીએ નીતિન માટે મીનાક્ષીનું માગુ નાખ્યુ અને મીનાક્ષીને જેવી ખબર પડી કે ખજુરભાઈનું માગુ આવ્યુ છે તો તેમણે તરત યસ કહી દીધુ હતુ.
Published On - 6:48 pm, Sat, 9 December 23