
ગ્રીન ટીમાં કેટેચિન હોય છે જે આયર્નને યોગ્ય રીતે શોષવા દેતું નથી. કેટેચીનનું વધુ પડતું સેવન એનિમિયા એટલે કે શરીરમાં લોહીની ઉણપનું કારણ બની શકે છે.

અહેવાલો અનુસાર, જો કોઈને પહેલાથી જ નબળા અથવા ખરાબ પાચનની ફરિયાદ હોય, તો તેણે પણ નિષ્ણાત અથવા ડૉક્ટરની સલાહ પર ગ્રીન લેવી જોઈએ.

હેલ્થલાઈન મુજબ, આપણે દિવસમાં 3 કપ ગ્રીન ટી પીવી જોઈએ. આનાથી વધારે એનિમિયા, ડિહાઈડ્રેશન અને અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે.