હવે ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોથી પણ કરી શકશે કમાણી, વન વિભાગની આ યોજનાથી આવકમાં થશે વધારો

ખેડૂતો પરંપરાગત જુદા-જુદા પાકોની ખેતી કરીને આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે ખેડૂતો વૃક્ષોથી પણ કમાણી કરી શકે છે. આજે વન વિભાગની એક એવી યોજના વિશે જાણીશું જેની મદદથી ખેડૂતો કમાણી કરી શકે છે. વન વિભાગની આ સ્કીમ દ્વારા ખેડૂતોને 10 રૂપિયાની નજીવી કિંમતે છોડનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

| Updated on: Nov 08, 2023 | 5:09 PM
4 / 5
આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

આ યોજના અંતર્ગત જો ખેડૂતો 3 વર્ષ સુધી છોડને જીવંત રાખે છે, તો વન વિભાગ દરેક છોડ માટે 70 રૂપિયાની વધારાની સબસિડી આપે છે. જો કોઈ ખેડૂત 500 છોડને 3 વર્ષ સુધી જીવંત રાખે છે તો વન વિભાગ દ્વારા 35,000 રૂપિયા આપવામાં આવશે.

5 / 5
આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.

આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ વન વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને આ સ્કીમ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુદા-જુદા જિલ્લાઓમાં છોડના વિતરણ માટે વેચાણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે.