Explore Ujjain: ઉજ્જૈનની મુલાકાત દરમ્યાન આ પાંચ અદભુત સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં

અત્યાર સુધી તમે ઉજ્જૈન વિશે ઘણું સાંભળ્યું હશે. જો તમે ઉજ્જૈનની મુલાકાત લો તો આ પાંચ સ્થળોની મુલાકાત લેવાનું ચુકતા નહીં. તેની સુંદરતા તમારું મન ચોક્કસથી મોહી લેશે.

| Edited By: | Updated on: Apr 09, 2022 | 4:41 PM
4 / 5
મ્યુઝિયમઃ જો તમે ઈતિહાસ પ્રેમી છો અને તમે ઉજ્જૈન સાથે સંબંધિત રસપ્રદ તથ્યો જાણવા માગો છો, તો ચોક્કસથી અહીં સ્થિત મ્યુઝિયમની મુલાકાત લો. અહીં ઘણા મ્યુઝિયમ છે, જેમાંથી એક ઉજ્જૈન પ્લેનેટેરિયમ છે, જે તમારા બાળકોને ગમશે.

મ્યુઝિયમઃ જો તમે ઈતિહાસ પ્રેમી છો અને તમે ઉજ્જૈન સાથે સંબંધિત રસપ્રદ તથ્યો જાણવા માગો છો, તો ચોક્કસથી અહીં સ્થિત મ્યુઝિયમની મુલાકાત લો. અહીં ઘણા મ્યુઝિયમ છે, જેમાંથી એક ઉજ્જૈન પ્લેનેટેરિયમ છે, જે તમારા બાળકોને ગમશે.

5 / 5
ઇસ્કોન મંદિર: આ ઉજ્જૈનના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે, જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને અહીં તમે તેમની સુંદર પ્રતિમા જોઈ શકો છો. મંદિરની બહારના બગીચાની સુંદરતા એનો જવાબ નથી.

ઇસ્કોન મંદિર: આ ઉજ્જૈનના પ્રખ્યાત સ્થળોમાંથી એક છે, જ્યાં મોટી સંખ્યામાં યાત્રીઓ આવે છે. તે ભગવાન કૃષ્ણને સમર્પિત છે અને અહીં તમે તેમની સુંદર પ્રતિમા જોઈ શકો છો. મંદિરની બહારના બગીચાની સુંદરતા એનો જવાબ નથી.