
અન્ય અનાજની સરખામણીમાં સફેદ ચોખામાં પોષક તત્વો ઓછા હોય છે. આ પોષક તત્વોની ઉણપથી હાડકાં, દાંત અને અન્ય ઘણી સમસ્યાઓ થઈ શકે છે. પોષક તત્વોની ઉણપ અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બને છે. ભાત ખાવાથી રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી થાય છે.

સફેદ ચોખા બ્લડ સુગર વધારે છે. ડાયાબિટીસ ધરાવતા લોકોને વારંવાર સફેદ ચોખા ન ખાવાનું કહેવામાં આવે છે. ચોખામાં ખૂબ જ ઉચ્ચ ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે. સફેદ ભાત ખાવાથી ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ડાયાબિટીસ હોય તેમણે શક્ય હોય ત્યાં સુધી ભાત ખાવાનું ટાળવું જોઈએ.