4 / 7
ઉનાળાના વેકેશનમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. પરંતુ હવે દ્વારકા પ્રવાસન સ્થળ તરીકે બારેમાસી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવે છે. બે વર્ષ સુધી કોરોનાના કારણે અંહી લોકોના અવર-જવર ઓછી થઈ હતી જે કોરોના કેસ નહીવત જેવા થતા જ પ્રવાસીઓ દ્રારકામાં પ્રવાસ માટે દોડી આવે છે. જેમાં 50 ટકા પ્રવાસીઓ એડવાન્સ બુકીંગ કરીને 2 થી 4 દિવસનુ રોકાણ કરતા હોય છે. દ્વારકામાં આશરે 125 જેટલી નાની-મોટી હોટેલ, ગેસ્ટહાઉસ, ધર્મશાળા, રીસોર્ટ આવેલા છે. જે શનિવાર-રવિવારમાં 60 ટકાથી વધુ ભરાયેલ હોય છે.