Ranveer Allahabadia: શું રણવીર અલ્હાબાદિયા ‘ગૌમાસ’ ખાય છે? જૂના ટ્વીટ થઈ રહ્યા વાયરલ

અભિનેત્રી ગીતાંજલિ મિશ્રા સોશિયલ મીડિયા પર રણવીર અલ્હાબાદિયાની એક જૂની પોસ્ટને શેર કરી છે જેમાં રણવીર ગૌમાસ ખાવાનો પ્રચાર કરી રહ્યો છે.

| Updated on: Feb 11, 2025 | 2:32 PM
4 / 5
તમે જોઈ શકો છો રણવીરના ઘણા બધા ટ્વીટ આમાં સામેલ છે જે પુરવાર કરી રહ્યા છે તે ગૌમાસ ખાવાને પ્રોત્સાહન આપી રહ્યો છે. ત્યારે આ ટ્વિટ જોઈને સોશિયલ મીડિયા સ્તબ્ધ થઈ ગયું છે.

તમે જોઈ શકો છો રણવીરના ઘણા બધા ટ્વીટ આમાં સામેલ છે જે પુરવાર કરી રહ્યા છે તે ગૌમાસ ખાવાને પ્રોત્સાહન આપી રહ્યો છે. ત્યારે આ ટ્વિટ જોઈને સોશિયલ મીડિયા સ્તબ્ધ થઈ ગયું છે.

5 / 5
હાલ સોશિયલ મીડિયામાં રણવીર માતા-પિતાના સંબંધો પર ગંદી વાતે ટ્રોલ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ તે ઈન્ટરનેશનલ શોથી પ્રભાવિત થઈને આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાદ રણવીરે માફી પણ માંગી પણ હજુ લોકોનો ગુસ્સો શાંત થયો નથી અને હવે આ ગૌ માસની વાતે ફરી લોકોને હેરાન કરી દીધા છે.

હાલ સોશિયલ મીડિયામાં રણવીર માતા-પિતાના સંબંધો પર ગંદી વાતે ટ્રોલ થઈ રહ્યો છે મીડિયા રિપોર્ટ મુજબ તે ઈન્ટરનેશનલ શોથી પ્રભાવિત થઈને આવા શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે જે બાદ રણવીરે માફી પણ માંગી પણ હજુ લોકોનો ગુસ્સો શાંત થયો નથી અને હવે આ ગૌ માસની વાતે ફરી લોકોને હેરાન કરી દીધા છે.