તસ્વીરો: દિલ્હી અક્ષરધામ મંદિરમાં દિવાળીની ઉજવણી, દીવાથી જગમગી ઉઠ્યુ મંદિર

દિલ્હીના અક્ષરધામ મંદિરનો દિવાળીનો પર્વ ખુબ જ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામ વનવાસ પૂર્ણ કરીને અયોધ્યામાં પરત આવ્યા હતા. ત્યારે દર દિવાળી દિલ્હી અક્ષરધામ મંદિરમાં તેની ઉજવણી વર્ષોથી કરવામાં આવી રહી છે.

| Updated on: Nov 12, 2023 | 6:45 PM
4 / 5
અયોધ્યામાં શ્રી રામ મંદિર અને અબૂધાબીમાં સ્વામીનારાયણ મંદિરમાં ભક્તિપૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠાના સફળ આયોજન માટે પણ પ્રાર્થના કરવામાં આવી.

અયોધ્યામાં શ્રી રામ મંદિર અને અબૂધાબીમાં સ્વામીનારાયણ મંદિરમાં ભક્તિપૂર્ણ મૂર્તિ પ્રતિષ્ઠાના સફળ આયોજન માટે પણ પ્રાર્થના કરવામાં આવી.

5 / 5
સાંજે અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં દિવાની સાથે તમામ ભક્તો ઉભા રહ્યા, તે અદભૂત ક્ષણ હતી.

સાંજે અક્ષરધામ મંદિરના પ્રાંગણમાં દિવાની સાથે તમામ ભક્તો ઉભા રહ્યા, તે અદભૂત ક્ષણ હતી.