ગુજ્જુ ખેલાડી ચેતેશ્વર પૂજારાનું કરિયર સમાપ્ત! સૌરવ ગાંગુલીએ કર્યો ખુલાસો

સૌરવ ગાંગુલીએ ભારતના તે બે ખેલાડીઓ વિશે વાત કરી છે જેમનું કરિયર લગભગ સમાપ્ત થઈ ગયું છે. દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત બાદ ગાંગુલીએ રહાણે અને પૂજારાને એક ખાસ નિવેદન આપ્યું છે.

| Updated on: Dec 04, 2023 | 8:29 PM
4 / 5
ગાંગુલીએ જે રીતે રહાણે અને પુજારા વિશે વાત કરી છે, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે આ બંને ખેલાડીઓનું કરિયર ભારતીય ટીમ માટે કદાચ સમાપ્ત થઈ ગઈ છે.

ગાંગુલીએ જે રીતે રહાણે અને પુજારા વિશે વાત કરી છે, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે આ બંને ખેલાડીઓનું કરિયર ભારતીય ટીમ માટે કદાચ સમાપ્ત થઈ ગઈ છે.

5 / 5
સોશિયલ મીડિયા પર પણ ચાહકો ગાંગુલીની ટિપ્પણીઓને લઈને સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે ગાંગુલીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.

સોશિયલ મીડિયા પર પણ ચાહકો ગાંગુલીની ટિપ્પણીઓને લઈને સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે ગાંગુલીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.