
ગાંગુલીએ જે રીતે રહાણે અને પુજારા વિશે વાત કરી છે, તે ચોક્કસપણે સ્પષ્ટ છે કે આ બંને ખેલાડીઓનું કરિયર ભારતીય ટીમ માટે કદાચ સમાપ્ત થઈ ગઈ છે.

સોશિયલ મીડિયા પર પણ ચાહકો ગાંગુલીની ટિપ્પણીઓને લઈને સતત પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે. ઘણા ફેન્સ માને છે કે ગાંગુલીએ જે કહ્યું છે તે બિલકુલ સાચું છે.