ટીમ ઈન્ડિયાના આ ખેલાડી પર આઈપીએલ રમવા પર લાગ્યો હતો પ્રતિંબંધ

ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહી ચૂકેલો અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં પોતાના શાનદાર પ્રદર્શનને કારણે ખુબ જ ચર્ચામાં રહેતો હોય છે. પોતાના બેટ અને બોલથી ટીમ માટે શાનદાર પ્રદર્શન કરનાર રવિન્દ્ર જાડેજા પર આઈપીએલમાં 1 વર્ષ માટે પ્રતિંબધ લગાવવામાં આવ્યો હતો. તે વર્ષ 2010ની આઈપીએલ મેચ રમ્યો ન હતો.

| Updated on: Nov 28, 2023 | 4:20 PM
4 / 5
રવિન્દ્ર જાડેજા વધુ પૈસાના ચક્કરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે કોન્ટ્રાક્ટ કરવા માંગતો હતો, બીજી બાજુ તેણે ફ્રેન્ચાઈઝી સાથે પૈસાને લઈ વાતચીત કરવી અને નિયમનો ભંગ કરતા દંડ મળ્યા હતો. કારણ કે, રાજસ્થાને તેમને 3 વર્ષ માટે પોતાની ટીમમાં જોડ્યો હતો. નિયમ અનુસાર તે 3 વર્ષ સુધી અન્ય ટીમ માટે રમી શકે નહિ.  આ કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

રવિન્દ્ર જાડેજા વધુ પૈસાના ચક્કરમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે કોન્ટ્રાક્ટ કરવા માંગતો હતો, બીજી બાજુ તેણે ફ્રેન્ચાઈઝી સાથે પૈસાને લઈ વાતચીત કરવી અને નિયમનો ભંગ કરતા દંડ મળ્યા હતો. કારણ કે, રાજસ્થાને તેમને 3 વર્ષ માટે પોતાની ટીમમાં જોડ્યો હતો. નિયમ અનુસાર તે 3 વર્ષ સુધી અન્ય ટીમ માટે રમી શકે નહિ. આ કારણે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

5 / 5
આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે માહિતી આપી હતી કે રવિન્દ્ર જાડેજા મુંબઈ ઈન્ડિયન્સના અધિકારીઓને મળ્યા હતા. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ જાડેજા પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલે માહિતી આપી હતી કે રવિન્દ્ર જાડેજા મુંબઈ ઈન્ડિયન્સના અધિકારીઓને મળ્યા હતા. આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ અને બીસીસીઆઈ પ્રમુખ સાથે ચર્ચા કર્યા બાદ જાડેજા પર એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.