શાહબાઝ સનરાઇઝર્સ માટે રમશે, RCBમાં મયંક ડાગરની એન્ટ્રી RCB અને SRH વચ્ચે થયો ટ્રેડ

આઈપીએલ 2024 માટે રિટેન્શન લિસ્ટ જાહેર કરવાનો આજે છેલ્લો દિવસ છે.આરસીબીએ શાહબાઝ અહમદને IPL 2022 ના મેગા ઓક્શનમાં 2.4 કરોડ રુપિયામાં ખરીદ્યો હતો.સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને આઈપીએલ 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો

| Updated on: Nov 26, 2023 | 1:15 PM
4 / 5
સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને આઈપીએલ 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો. SRHએ આ બોલિંગ ઓલરાઉન્ડર પર 1.8 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. મયંક માટે આ IPLની પ્રથમ સિઝન હતી. જોકે તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.

સનરાઈઝર્સ હૈદરાબાદના મંયક ડાગરને આઈપીએલ 2023માં થયેલી હરાજીમાં ખરીદ્યો હતો. SRHએ આ બોલિંગ ઓલરાઉન્ડર પર 1.8 કરોડ રૂપિયાનો દાવ લગાવ્યો હતો. મયંક માટે આ IPLની પ્રથમ સિઝન હતી. જોકે તેને આ સિઝનમાં માત્ર ત્રણ મેચ રમવાની તક મળી હતી.

5 / 5
શાહબાઝ અહમદને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 2020માં પોતાની ટીમમાં લીધો હતો અને ત્યારબાદ તે આજ ફેન્ચાઈઝીનો ભાગ રહ્યો હતો. 2022 ઓક્શન પહેલા તેને રિલીઝ કર્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં તેને 2 કરોડ 40 લાખમાં બીજી વખત ખરીદ્યો હતો અને ગત્ત સિઝનમાં રિટેન થયો હતો પરંતુ આઈપીએલ 2023માં તેના પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતુ. જે એક મોટું કારણ છે તેના ટ્રેડનું. હવે જોઈ આ ખેલાડીઓની અદલા બદલી કેટલી સફળ નિવડે છે.

શાહબાઝ અહમદને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 2020માં પોતાની ટીમમાં લીધો હતો અને ત્યારબાદ તે આજ ફેન્ચાઈઝીનો ભાગ રહ્યો હતો. 2022 ઓક્શન પહેલા તેને રિલીઝ કર્યો હતો પરંતુ ફ્રેન્ચાઈઝીએ ઓક્શનમાં તેને 2 કરોડ 40 લાખમાં બીજી વખત ખરીદ્યો હતો અને ગત્ત સિઝનમાં રિટેન થયો હતો પરંતુ આઈપીએલ 2023માં તેના પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતુ. જે એક મોટું કારણ છે તેના ટ્રેડનું. હવે જોઈ આ ખેલાડીઓની અદલા બદલી કેટલી સફળ નિવડે છે.

Published On - 1:15 pm, Sun, 26 November 23