વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓ થયા ટીમની બહાર, આ કારણોસર ન મળી જગ્યા

ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ટી20 સિરીઝમાં પોતાની અડધી ટીમ બદલી છે. ભારત સામે સતત બે હાર બાદ આ નિર્ણય લીધો છે. પરંતુ તેમની ટીમ બદલવાનું આ એકમાત્ર કારણ નથી. અડધી ટીમ બદલવાનો મતલબ ઓસ્ટ્રેલિયાના 6 ખેલાડીઓ છે.

| Updated on: Nov 28, 2023 | 6:22 PM
4 / 5
આ 6 ખેલાડીઓના બહાર થયા પછી અપડેટેડ ટીમમાં મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન ડવાર્સહુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડોર્મોટ, જોશ ફિલિપ્સ, તનવીર સંઘા. મેટ શોર્ટ, કેન રિચાર્ડસનનો સમાવેશ થાય છે.

આ 6 ખેલાડીઓના બહાર થયા પછી અપડેટેડ ટીમમાં મેથ્યુ વેડ (કેપ્ટન), જેસન બેહરેનડોર્ફ, ટિમ ડેવિડ, બેન ડવાર્સહુઈસ, નાથન એલિસ, ક્રિસ ગ્રીન, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, બેન મેકડોર્મોટ, જોશ ફિલિપ્સ, તનવીર સંઘા. મેટ શોર્ટ, કેન રિચાર્ડસનનો સમાવેશ થાય છે.

5 / 5
તમને જણાવી દઈએ કે આ સિરીઝમાંથી જે 6 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, તે તમામ 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતા અને સતત ક્રિકેટ રમી રહ્યા હતા. તેમને ટી20 સિરીઝમાંથી બ્રેક આપવાનું એક કારણ આવનારી ટેસ્ટ સિરીઝ અને અન્ય ટૂર્નામેન્ટ છે.

તમને જણાવી દઈએ કે આ સિરીઝમાંથી જે 6 ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે, તે તમામ 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાની ટીમનો ભાગ હતા અને સતત ક્રિકેટ રમી રહ્યા હતા. તેમને ટી20 સિરીઝમાંથી બ્રેક આપવાનું એક કારણ આવનારી ટેસ્ટ સિરીઝ અને અન્ય ટૂર્નામેન્ટ છે.