અજિંક્ય રહાણેની તોફાની ફિફ્ટી, સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં નંબર-1 બેટ્સમેન બન્યો

સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમી ફાઈનલમાં અજિંક્ય રહાણેએ તોફાની અડધી સદી ફટકારી હતી. આ જમણા હાથના બેટ્સમેને 28 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. રહાણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.

| Updated on: Dec 13, 2024 | 4:02 PM
4 / 5
અજિંક્ય રહાણેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પાંચ અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટની એક સિઝનમાં પાંચ અડધી સદી ફટકારનાર તે મુંબઈનો પ્રથમ ખેલાડી છે.

અજિંક્ય રહાણેએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પાંચ અડધી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો છે. આ ટૂર્નામેન્ટની એક સિઝનમાં પાંચ અડધી સદી ફટકારનાર તે મુંબઈનો પ્રથમ ખેલાડી છે.

5 / 5
અજિંક્ય રહાણેનું તોફાની ફોર્મ KKR માટે સારા સમાચાર છે. KKRએ આ ખેલાડીને IPL 2025 માટે ખરીદ્યો છે. રહાણેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. રહાણે જે ફોર્મમાં છે તે જોતા લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે. જો કે એવી અટકળો પણ ચાલી રહી છે કે રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. (All Photo Credit : PTI / GETTY)

અજિંક્ય રહાણેનું તોફાની ફોર્મ KKR માટે સારા સમાચાર છે. KKRએ આ ખેલાડીને IPL 2025 માટે ખરીદ્યો છે. રહાણેને બે કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝ પર ખરીદ્યો હતો. રહાણે જે ફોર્મમાં છે તે જોતા લાગે છે કે આ યોગ્ય નિર્ણય છે. જો કે એવી અટકળો પણ ચાલી રહી છે કે રહાણે KKRનો નવો કેપ્ટન બની શકે છે. (All Photo Credit : PTI / GETTY)

Published On - 3:36 pm, Fri, 13 December 24