
લેખિત પરીક્ષા, પીઈટી અને ડોક્યૂમેન્ટ વેરિફિકેસનની મદદથી કોન્સ્ટેબલ અને એસઆઈના પદો પર ભર્તી કરવામાં આવે છે. જો ઉમેદવાર લેખિત પરીક્ષામાં ફેઈલ થાય છે તો તેને ચયન પ્રક્રિયામાંથી દૂર કરવામાં આવે છે.

CISF કોન્સ્ટેબલને 21,700થી 69,100 રુપિયા સુધીની સેલેરી મળ છે. અન્ય ભથ્થા સાથે તેમની સેલેરી લાખ રુપિયા સુધી પહોંચે છે. અગ્નિવીરના પદથી રિટાયર થનાર કેન્ડિડેટને સીઆઈએસફની ભર્તીની પ્રક્રિયમાંથી છૂટ આપવામાં આવી છે. આ સંબધિત નોટિફિકેશન ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવ્યું છે.
Published On - 7:13 pm, Sat, 23 December 23