આ સ્ટાર્સ ભાગલા બાદ દેશ છોડીને પાકિસ્તાન ચાલ્યા ગયા હતા

આજે અમે તમને એવા કલાકારો વિશે માહિતગાર કરવા જઇ રહ્યા છીએ જે, ભારત પાકિસ્તાનના ભાગલા પહેલા, ભારતમાં રહેતા હતા અને ખુબ પ્રખ્યાત હતા, ભાગલા પછી તેઓ પાકિસ્તાન સ્થળાંતરીત થયા.

| Edited By: | Updated on: Aug 15, 2022 | 8:34 AM
4 / 5
મલાઇકા પુખરાજ 1940 ના દાયકામાં બ્રિટિશ ભારતની મહાન ગાયિકાઓમાંની એક હતી. 1947 માં ભારતના ભાગલા પછી, તે લાહોર ગયા, જ્યાં તેણે રેડિયો પાકિસ્તાનમાં સંગીતકાર કાલે ખાન સાથે તેના રેડિયો પરફોર્મન્સ દ્વારા ખ્યાતિ મેળવી.

મલાઇકા પુખરાજ 1940 ના દાયકામાં બ્રિટિશ ભારતની મહાન ગાયિકાઓમાંની એક હતી. 1947 માં ભારતના ભાગલા પછી, તે લાહોર ગયા, જ્યાં તેણે રેડિયો પાકિસ્તાનમાં સંગીતકાર કાલે ખાન સાથે તેના રેડિયો પરફોર્મન્સ દ્વારા ખ્યાતિ મેળવી.

5 / 5
નિસાર બઝમી મહારાષ્ટ્રના જલગાંવના હતા. નિર્માતા ફઝલીએ નિસાર બઝમીને ફિલ્મ 'ઐસા ભી હોતા હૈ' માટે ગીતો લખવાની ઓફર કરી હતી. જે બાદ નિસાર બઝમી 1965માં પાકિસ્તાન ગયા હતા.

નિસાર બઝમી મહારાષ્ટ્રના જલગાંવના હતા. નિર્માતા ફઝલીએ નિસાર બઝમીને ફિલ્મ 'ઐસા ભી હોતા હૈ' માટે ગીતો લખવાની ઓફર કરી હતી. જે બાદ નિસાર બઝમી 1965માં પાકિસ્તાન ગયા હતા.