3 / 8
આ દિવાનગી ન કહો તો બીજું શું કહેવું કે, શિલ્પકારો લોકોની વિચારસરણીને સમજીને ગણેશજીની મૂર્તિ બનાવી રહ્યા છે. હવે આ મૂર્તિને જ જુઓ, મૂર્તિ બનાવનારને લાગે છે કે અલ્લુ અર્જુનને ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ'માં પુષ્પા તરીકે ખૂબ જ પસંદ આવી છે, એટલે જ કલાકારે બાપ્પાની આવી મૂર્તિ બનાવી છે.