રાની મુખર્જીએ કેમ છુપાવી મિસકેરેજની ખબર, પાંચમો મહિનો ચાલતો હતો ત્યારે થયો હતો ગર્ભપાત- તસ્વીરો

બોલિવુડ ગપસપ: રાની મુખર્જીની માનસિક સ્થિતિ અંગે અત્યંત નજીકના લોકો સિવાય કોઈને જાણ નહતી. સેટ પર હાજર લોકોએ પણ આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ પોતાની અંદર છુપાવીને રાખ્યુ.

| Updated on: Dec 08, 2023 | 9:08 PM
4 / 7
એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા.

એ ફિલ્મમાં પણ રાની એક સત્ય ઘટના આધારિત કહાનીમાં માતાનો રોલ કરી રહી હતી. જેમા એ માતાએ તેના બાળક ગુમાવ્યુ હતુ. જો એ વખત એ ખબર ફેલાઈ જતી કે રાનીએ વાસ્તવિક જિંદગીમાં પમ તેનુ બાળક ગુમાવ્યુ છે તો અનેક લોકો તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવતા.

5 / 7
એ ભયના રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા.

એ ભયના રાનીએ મિસકેરેજની વાત છુપાવી રાખી. સતત બે વર્ષ સુધી તેમણે કોઈને ખબર ન પડવા દીધી. રાની મુખર્જીએ છાતીમાં પીડા સાથે આખી ફિલ્મ પુરી કરી. ફિલ્મ પ્રમોશન દરમિયાન પણ તેમણે તેના આંસુને રોકી રાખ્યા હતા.

6 / 7
રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ

રાની મુખર્જીની આ માનસિક સ્થિતિ વિશે બહુ નજીકના લોકો સિનાય કોઈને ખબર ન હતી. સેટ પર પણ તેમણે બધાથી આ વાત છુપાવી રાખી હતી. રાની મુખર્જીએ બધુ જ તેની અંદર દબાવીને રાખ્યુ

7 / 7
ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે.  તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.

ટ્રોલર્સના ડરના કારણે. તેને એવો ડર હતો કે કોઈ તેની ભાવનાઓની ચિંતા નહીં કરે. તેને એ વિચારીને ભારે ડર લાગતો કે લોકો તેને ખરી ખોટી સુણાવશે. ઘણા સમય સુધી તેમણે તેનુ મોં બંધ રાખ્યુ અને હાલમાં જ એક ઈન્ટરવ્યુ દરમિયાન તેમણે જણાવી દીધુ.