
પાચન-ચિયાના બીજને પાણીમાં પલાળીને પીવાથી પાચનક્રિયા સારી રહે છે. ચિયા બીજ ફાઇબરના સારા સ્ત્રોત તરીકે જાણીતા છે, જે પાચન અને આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે.

હૃદય- ચિયા સીડ્સનું પાણી હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. દરરોજ ચિયા સીડ્સનું પાણી પીવાથી હૃદયને સ્વસ્થ રાખી શકાય છે. તે ઓમેગા -3 ફેટી એસિડથી સમૃદ્ધ છે, જે હૃદયની સમસ્યાઓ સામે રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
Published On - 1:33 pm, Sat, 8 April 23