હવે આ ભારતીય વિદ્યાર્થીઓને કેનેડા આપશે સૌથી પહેલા વિઝા, બનાવ્યો નવો નિયમ, દરેકે જાણવો જરૂરી

નવા વિઝા નિયમો હેઠળ, કેનેડાની કોઈપણ કોલેજ અથવા યુનિવર્સિટીમાં પ્રવેશ માટે સ્ટડી પરમિટ આપવામાં આવે તે પહેલાં તે કોલેજ અથવા યુનિવર્સિટી દ્વારા પ્રવેશ પત્રની ચકાસણી કરવામાં આવશે. ત્યાંથી વેરિફિકેશન કર્યા બાદ જ વિદ્યાર્થીઓને સ્ટડી વિઝા આપવામાં આવશે. કારણ કે તાજેતરમાં 103 વિદ્યાર્થીઓની ફાઇલોમાં નકલી પત્રો મળી આવ્યા હતા. જે બાદ આ સમગ્ર નિર્ણય લેવાયો.

| Updated on: Nov 01, 2023 | 10:08 PM
4 / 5
IRCC ટાસ્ક ફોર્સ પહેલાથી જ નકલી એડમિટ કાર્ડ ધરાવતી 1500 થી વધુ વિદ્યાર્થી વિઝા અરજીઓની ઓળખ કરી ચૂકી છે. તેમાંથી 450 વિદ્યાર્થીઓ નકલી એડમિટ કાર્ડની મદદથી કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી 263 કેસની તપાસ ચાલી રહી છે, જેમાંથી 63 કેસ અસલી અને 103 કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી લગભગ 25 કેસ પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. હવે નકલી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.

IRCC ટાસ્ક ફોર્સ પહેલાથી જ નકલી એડમિટ કાર્ડ ધરાવતી 1500 થી વધુ વિદ્યાર્થી વિઝા અરજીઓની ઓળખ કરી ચૂકી છે. તેમાંથી 450 વિદ્યાર્થીઓ નકલી એડમિટ કાર્ડની મદદથી કેનેડા પહોંચ્યા હતા. તેમાંથી 263 કેસની તપાસ ચાલી રહી છે, જેમાંથી 63 કેસ અસલી અને 103 કેસ નકલી હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી લગભગ 25 કેસ પંજાબના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા છે. હવે નકલી વિદ્યાર્થીઓને દેશનિકાલ કરવામાં આવશે.

5 / 5
ખાસ કરીને જલંધરના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા મોકલવામાં આવેલા 700 વિદ્યાર્થીઓનો જે સમગ્ર મામલો છે તે એક અલગ કેસ છે, જેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આગામી મહિનાઓમાં, IRCC પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માપદંડનું મૂલ્યાંકન પૂર્ણ કરશે અને તેને કેનેડિયન બજારની જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સરખાવી તેમજ ઇમિગ્રેશન લક્ષ્યોને પૂર્ણ કરવા સુધારાઓ જરૂરી સુધારાઓ કરવામાં આવશે.

ખાસ કરીને જલંધરના વિઝા કન્સલ્ટન્ટ દ્વારા મોકલવામાં આવેલા 700 વિદ્યાર્થીઓનો જે સમગ્ર મામલો છે તે એક અલગ કેસ છે, જેની અલગથી તપાસ કરવામાં આવી રહી છે. આગામી મહિનાઓમાં, IRCC પોસ્ટ-ગ્રેજ્યુએશન વર્ક પરમિટ પ્રોગ્રામ માપદંડનું મૂલ્યાંકન પૂર્ણ કરશે અને તેને કેનેડિયન બજારની જરૂરિયાતો સાથે વધુ સારી રીતે સરખાવી તેમજ ઇમિગ્રેશન લક્ષ્યોને પૂર્ણ કરવા સુધારાઓ જરૂરી સુધારાઓ કરવામાં આવશે.