ધૂમ્રપાનની લતમાંથી છુટકારો મેળવવામાં મદદરૂપ છે કાળા મરી, જાણો તેના અનેક ફાયદા

|

Sep 24, 2022 | 2:20 PM

કાળા મરીમાં પાઈપરિન નામનું તત્વ જોવા મળે છે, જે માત્ર તળેલા ખોરાક, સલાડ અને સૂપને સ્વાદ આપે છે પણ તે આપણા શરીર અને મનને ઘણા ફાયદા પણ આપે છે.

1 / 5
ઘણીવાર આપણે આપણા ભોજનને મસાલેદાર બનાવવા માટે ઉપર થોડીક કાળા મરી નાખીએ છીએ. પરંતુ કાળા મરી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આપણા શરીર અને મન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

ઘણીવાર આપણે આપણા ભોજનને મસાલેદાર બનાવવા માટે ઉપર થોડીક કાળા મરી નાખીએ છીએ. પરંતુ કાળા મરી માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આપણા શરીર અને મન માટે પણ ખૂબ જ ફાયદાકારક છે.

2 / 5
કાળા મરીના એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે જે સંધિવા, ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઈમર જેવા રોગોને દૂર રાખે છે. કાળા મરી વજન ઘટાડવામાં, શરદી અને ખાંસીથી રાહત આપવામાં, રોગપ્રતિકારક શક્તિ અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે.

કાળા મરીના એન્ટીઓક્સીડેન્ટ અને બળતરા વિરોધી ગુણો હોય છે જે સંધિવા, ડાયાબિટીસ, કેન્સર અને અલ્ઝાઈમર જેવા રોગોને દૂર રાખે છે. કાળા મરી વજન ઘટાડવામાં, શરદી અને ખાંસીથી રાહત આપવામાં, રોગપ્રતિકારક શક્તિ અને પાચનમાં સુધારો કરવામાં પણ મદદ કરે છે.

3 / 5
આયુર્વેદે પણ કાળા મરીના ગુણોને માન્યતા આપી છે. કાળા મરીનો ઉપયોગ હજારો વર્ષોથી ઔષધીય સૂત્રો બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં કાર્મિનેટીવ ગુણધર્મો છે, જેનો અર્થ છે કે તે પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત આપે છે.

આયુર્વેદે પણ કાળા મરીના ગુણોને માન્યતા આપી છે. કાળા મરીનો ઉપયોગ હજારો વર્ષોથી ઔષધીય સૂત્રો બનાવવા માટે કરવામાં આવે છે. તેમાં કાર્મિનેટીવ ગુણધર્મો છે, જેનો અર્થ છે કે તે પેટનું ફૂલવું અને અન્ય પાચન સમસ્યાઓથી રાહત આપે છે.

4 / 5
કાળી મરી (5) કાળા મરી સાંધા અને આંતરડામાં થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને પાચનતંત્રને પણ સુધારે છે.

કાળી મરી (5) કાળા મરી સાંધા અને આંતરડામાં થતી બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે અને પાચનતંત્રને પણ સુધારે છે.

5 / 5
કાળા મરી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે કાળા મરી ધૂમ્રપાનની લત છોડવામાં મદદરૂપ છે. તે કેન્સરને રોકવા અને લડવામાં મદદ કરે છે.

કાળા મરી કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે કાળા મરી ધૂમ્રપાનની લત છોડવામાં મદદરૂપ છે. તે કેન્સરને રોકવા અને લડવામાં મદદ કરે છે.

Next Photo Gallery