ભરશિયાળે ઠંડીથી બચવા તાપણું કરતા હોવ તો ચેતી જજો, થઈ શકે છે આ નુકસાન

આપણે બધા જ ઠંડીથી બચવા માટે અવનવા ઉપાયો કરતા હોઈએ છીએ. જેમાં ગરમ કપડાં પહેરવાથી લઈને ગરમ તાસીરનો ખોરાકનું સેવન પણ કરીએ છીએ. તેમજ ઘણા લોકો તાપણું કરતા હોય છે. તેનાથી ઠંડીથી બચી શકાય છે. પરંતુ તેના લીધા શરીરમાં અનેક સમસ્યાઓ થઈ શકે છે.

| Updated on: Jan 05, 2024 | 2:19 PM
4 / 5
શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય છે. ત્યારે જો તાપણું કરવામાં આવે તો ત્વચામાં પર બળતરા તેમજ ખરજવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક હોય છે. ત્યારે જો તાપણું કરવામાં આવે તો ત્વચામાં પર બળતરા તેમજ ખરજવું જેવી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે.

5 / 5
લાંબા સમય સુધી આગ સળગાવવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. જેના પગલે લોહીનું પ્રમાણ ઘટી શકે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

લાંબા સમય સુધી આગ સળગાવવાથી શરીરમાં કાર્બન મોનોક્સાઇડનું સ્તર વધે છે. જેના કારણે ફેફસાને અસર થાય છે. જેના પગલે લોહીનું પ્રમાણ ઘટી શકે છે. ( નોંધ :સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)