
સવારે ખાલી પેટ ઘીનું સેવન કરવાથી મગજના કોષો સક્રિય રહે છે, જેના કારણે કંઈક શીખવાની ક્ષમતા વધે છે. સાથે જ જે લોકો ભૂલવાની બિમારીથી પીડાય છે તે પણ ઠીક થઈ જાય છે.

લોકો માને છે કે ઘીનું સેવન કરવાથી વજન વધે છે, પરંતુ જો તમે દરરોજ સવારે ખાલી પેટ ઘીનું સેવન કરો છો તો તે મેટાબોલિક રેટને વધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે.

જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો