અમદાવાદ કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડના વૃક્ષો વાવી વડ વન બનાવવામાં આવશે

|

Apr 14, 2022 | 4:25 PM

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

1 / 5
કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

કોર્પોરેશન દ્વારા દરેક વોર્ડમાં વડ વન બનાવવામાં આવશે જેની શરૂઆત અમદાવાદના સાયન્સ સીટી વિસ્તારથી કરવામાં આવી.

2 / 5
સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

સાયન્સસીટી વિસ્તારમાં વડ વન બનાવવામાં આવ્યું જેમાં એક સાથે આજે 75 વડ લગાવવામાં આવ્યા 12 હજાર સ્ક્વેર મીટર વિસ્તારમાં 350 વડ લગાવવામાં આવ્યા છે.

3 / 5
કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

કોર્પોરેશનનું આયોજન છે કે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે 75 વડવન બનાવવા.

4 / 5
વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

વડવનના પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના લોકોએ હાજરી આપી વડવનમાં વડનું રોપણ કરી શરૂઆત કરી.

5 / 5
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં મહા પંચાયત સંમેલન દરમ્યાન વૈશ્વિક જળ વાયુ પરિવર્તનની માઠી અસરોથી થતા નુકસાનથી બચવા તેમજ પર્યાવરણના જતન માટે ગામ દીઠ 75 વડના વૃક્ષો વાવી ગામે ગામે "વડ વન" બનાવવા જણાવ્યું હતું. જેને ધ્યાનમાં લઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વન દિવસની ઊજવણી સ્વરૂપે સમગ્ર રાજયમાં 33 જીલ્લામાં 75 જગ્યાએ ગાંધીનગરથી "વડ વન" બનાવવાનો શુભારંભ કરવામાં આવ્યો છે.

Next Photo Gallery