Amarnath Yatra 2023: પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો જાહેર, 1 જુલાઈથી શરૂ થશે યાત્રા

Amarnath Yatra : અમરનાથ યાત્રા શરૂ થવામાં હજુ એક મહિનો બાકી છે, પરંતુ યાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવી સ્થિતિમાં પવિત્ર અમરનાથ ગુફામાંથી શિવલિંગની તસવીરો સામે આવી છે.

| Edited By: | Updated on: Jun 01, 2023 | 1:05 PM
4 / 5
સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

સરકારે 10 એપ્રિલે અમરનાથ યાત્રાનું શેડ્યૂલ જાહેર કર્યું હતું. આ યાત્રા 62 દિવસ સુધી ચાલશે. 17 એપ્રિલથી ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા યાત્રા માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે.

5 / 5
અમરનાથ યાત્રા 2023માં અરજી કરવા માટે ઉંમર નક્કી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જો કોઈ મહિલા 6 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી હોય તો તે આ યાત્રા પર જઈ શકતી નથી.

અમરનાથ યાત્રા 2023માં અરજી કરવા માટે ઉંમર નક્કી કરવામાં આવી છે, જેમાં શ્રદ્ધાળુઓની ઉંમર 13 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ સાથે જો કોઈ મહિલા 6 મહિનાથી વધુ સમયથી ગર્ભવતી હોય તો તે આ યાત્રા પર જઈ શકતી નથી.