Ahmedabad: અમદાવાદના પ્રખ્યાત પાંચ વિસ્તારોના ગણપતિના કરો દર્શન- જુઓ Photos

Ahmedabad: હાલ દેશભરમાં ગણેશોત્સવની ઉજવણી ચાલી રહી છે. ત્યારે દરેક શહેર અને ગામોમાં અને દરેક સોસાયટી તેમજ ગલીઓમાં તેમજ ઘર ઘર સુધી ગણેશ ઉત્સવની ઉજવણી થઈ રહી છે. અમદાવાદ શહેરમાં પણ સળંગ 10 દિવસ સુધી ગણેશોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે આજે TV9ની ફોટો ગેલેરી થકી અમદાવાદના ખૂબ જ જાણીતા અને પ્રખ્યાત ગણપતિના દર્શન કરાવીશુ.

| Edited By: | Updated on: Sep 24, 2023 | 11:25 PM
4 / 5
"અમદાવાદના રાજા" તરીકે જાણીતા ગણેશજીના દર્શન તમે નેહરુ નગર પાસે આવેલ સહજાનંદ કોલેજની બાજુમાં કરી શકો છો. આશરે 7 થી સાડા 7.50 ફૂટની માટીના ગણેશની આ મૂર્તિ ખૂબ જ મનમોહક છે. છેલ્લા 17 વર્ષથી અહીં સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભક્તો અહીં 7 દિવસ સુધી ગણપતિજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ ગણેશ ઉત્સવ પાછળ આશરે પાંચથી સાત લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને  ભક્તોને દર્શન,પ્રસાદ, મહાઆરતી વગેરેનો લાભ લઈ આપવામાં આવે છે.

"અમદાવાદના રાજા" તરીકે જાણીતા ગણેશજીના દર્શન તમે નેહરુ નગર પાસે આવેલ સહજાનંદ કોલેજની બાજુમાં કરી શકો છો. આશરે 7 થી સાડા 7.50 ફૂટની માટીના ગણેશની આ મૂર્તિ ખૂબ જ મનમોહક છે. છેલ્લા 17 વર્ષથી અહીં સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. ભક્તો અહીં 7 દિવસ સુધી ગણપતિજીના દર્શનનો લાભ લઇ રહ્યા છે. આ ગણેશ ઉત્સવ પાછળ આશરે પાંચથી સાત લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરીને ભક્તોને દર્શન,પ્રસાદ, મહાઆરતી વગેરેનો લાભ લઈ આપવામાં આવે છે.

5 / 5
 1200 કિલોગ્રામના માટીના આ ગણેશજી  ગુરુકુળ રોડ ઉપર બિરાજમાન છે. 6 ફૂટની મૂર્તિની ઊંચાઈ ધરાવતા આ ગણેશની ગુરુકુળના મહારાજા તરીકે જાણીતા છે. 10 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવમાં આશરે 1000 થી 1500 લોકો દરરોજ ગણેશજીના દર્શન કરી ઘન્યતાનો અનુભવ કરે  છે.

1200 કિલોગ્રામના માટીના આ ગણેશજી ગુરુકુળ રોડ ઉપર બિરાજમાન છે. 6 ફૂટની મૂર્તિની ઊંચાઈ ધરાવતા આ ગણેશની ગુરુકુળના મહારાજા તરીકે જાણીતા છે. 10 દિવસ ચાલનારા આ ગણેશ ઉત્સવમાં આશરે 1000 થી 1500 લોકો દરરોજ ગણેશજીના દર્શન કરી ઘન્યતાનો અનુભવ કરે છે.

Published On - 8:53 pm, Sun, 24 September 23