Ahmedabad: પ્રતિબંધ છે છતાંય પેટ્રોલ પંપ સંચાલક ઉડાવી રહ્યા છે નિયમોના ધજાગરા

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ PETROL PUMP પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે.

| Edited By: | Updated on: Apr 06, 2022 | 6:06 PM
4 / 5
જો પેટ્રોલ નાખતા સમય તેમાં આગ લાગી જાય તો પંપ પર ગંભીર અકસ્માત થઈ શકે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવો પણ જરૂરી છે, પરંતુ પંપ પર આ નિયમ સાથે ખુલ્લેઆમ રમત રમી અને વિના સંકોચે બોટલોમાં પેટ્રોલ ઠાલવવામાં આવે છે.

જો પેટ્રોલ નાખતા સમય તેમાં આગ લાગી જાય તો પંપ પર ગંભીર અકસ્માત થઈ શકે છે. લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેના પર પ્રતિબંધ મૂકવો પણ જરૂરી છે, પરંતુ પંપ પર આ નિયમ સાથે ખુલ્લેઆમ રમત રમી અને વિના સંકોચે બોટલોમાં પેટ્રોલ ઠાલવવામાં આવે છે.

5 / 5
એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ  PETROL PUMP (ESBEE AGENCY) પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે. પોતાના કાર્યથી પેટ્રોલ પંપ પર હાજર લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.

એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ સરકારે આ માટે સલામતી નિયમો નક્કી કર્યા છે, જેનું પાલન તમામ પેટ્રોલિયમ કંપનીના પંપમાં ફરજિયાતપણે કરવું જોઈએ. પરંતુ અમદાવાદના જુહાપુરામાં આવેલ PETROL PUMP (ESBEE AGENCY) પરના કર્મચારીઓ આ નિયમનો ભંગ કરીને પેટ્રોલનું વેચાણ કરી રહ્યા છે. પોતાના કાર્યથી પેટ્રોલ પંપ પર હાજર લોકોના જીવ જોખમમાં મુકી રહ્યા છે.

Published On - 3:20 pm, Wed, 6 April 22