Ahmedabad: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દીક્ષાર્થીઓની વર્ષીદાન યાત્રામાં રહ્યા ઉપસ્થિત, જુઓ તસ્વીરો

|

Oct 24, 2021 | 4:30 PM

આજે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દીક્ષાર્થી વર્ષીદાન યાત્રામાં ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં યોજાયો.

1 / 4
આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં દીક્ષાર્થી વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.

આજે અમદાવાદના ઉસ્માનપુરા ખાતેના ગુલાબ શાંતિ સ્વાધ્યાય પરિવારના પટાંગણમાં દીક્ષાર્થી વર્ષીદાન યાત્રા યોજાઈ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા.

2 / 4
મુખ્યમંત્રી આવ્યા ત્યારે જૈન આરાધકોએ 'જૈનમ જયતિ શાસન'ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.

મુખ્યમંત્રી આવ્યા ત્યારે જૈન આરાધકોએ 'જૈનમ જયતિ શાસન'ના જયઘોષ સાથે તેમનું અભિવાદન કર્યું હતું.

3 / 4
આ પ્રસંગે મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ આચાર્ય ભગવંત યોગતિલક સૂરીશ્વરજીના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા.

4 / 4
કાર્યક્રમમાં જૈન મુનિગણ અને વિશાળ સંખ્યામાં જૈન આરાધકો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં જૈન મુનિગણ અને વિશાળ સંખ્યામાં જૈન આરાધકો ઉપસ્થિત રહ્યા હતા.

Next Photo Gallery