Adventure : ૠષિકેશની મુલાકાત લો ત્યારે આ રોમાંચક અનુભવ કરવાનું ભૂલતા નહીં

લોકો હરવા ફરવાના સ્થળ તરીકે ૠષિકેશને પણ પસંદ કરતા હોય છે. અહીં ધાર્મિક મહાત્મ્યની સાથે આ ટુરિસ્ટ સ્પોટ પણ છે, જેની મુલાકાત તમને રોમાંચક અનુભવ આપી શકે છે.

| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:18 AM
4 / 5
નીલકંઠ મહાદેવ મંદિર - આ ભગવાન શિવને સમર્પિત સૌથી લોકપ્રિય હિન્દુ મંદિરોમાંનું એક છે. આ મંદિર સ્વર્ગ આશ્રમથી લગભગ 7 કિમી દૂર પૌડી ગઢવાલ પ્રદેશમાં છે. તે ઋષિકેશમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળોમાંનું એક છે.

નીલકંઠ મહાદેવ મંદિર - આ ભગવાન શિવને સમર્પિત સૌથી લોકપ્રિય હિન્દુ મંદિરોમાંનું એક છે. આ મંદિર સ્વર્ગ આશ્રમથી લગભગ 7 કિમી દૂર પૌડી ગઢવાલ પ્રદેશમાં છે. તે ઋષિકેશમાં પ્રવાસીઓ દ્વારા સૌથી વધુ મુલાકાત લેવાયેલ સ્થળોમાંનું એક છે.

5 / 5
લક્ષ્મણ ઝુલા - ઋષિકેશના હૃદયમાં આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ગંગા નદી પરનો પુલ બે ગામોને જોડે છે - તેહરી ગઢવાલ જિલ્લાના તપોવન અને પૌરી ગઢવાલ જિલ્લાના જોંક. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે.

લક્ષ્મણ ઝુલા - ઋષિકેશના હૃદયમાં આ એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે. ગંગા નદી પરનો પુલ બે ગામોને જોડે છે - તેહરી ગઢવાલ જિલ્લાના તપોવન અને પૌરી ગઢવાલ જિલ્લાના જોંક. જોકે, સુરક્ષાને ધ્યાનમાં રાખીને હવે તેને બંધ કરી દેવામાં આવ્યું છે.