
ભાવસિંહજી ચોખાના દાણા ઉપર ભગવાન શ્રીરામનું નામ લખી રહ્યા છે. ભૃગુઋષિની પવિત્ર ભૂમિનું યોગદાન આપવા તે આ પ્રયાસ કરી રહયા છે.

રામજન્મ ભૂમિમાં જ્યાં પૂજા થવાની હોય તે પૂજામાં વાપરવા માટે આ ચોખાનો ઉપયોગ થાય એ અર્થે ચોખાના દાણા ઉપર રામ રામ લખી મોકલ્યા છે.

ચોખાના દાણા ખુબ નાના હોય છે જેના પર લખવું પણ કઠિન હોય છે છતાં રામભક્ત દરેક દાણા પણ રામ લખી શ્રી રામ તરફ ભક્તિ પ્રકટ કરી રહયા છે
Published On - 11:55 am, Wed, 17 January 24