Sarveshwar Mahadev : 17.5 કિલો સોનું,12 કરોડ રૂપિયાનો ખર્ચ, જાણો આ સુવર્ણજડિત પ્રતિમાની વિશેષતાઓ

Sarveshwar Mahadev : મહાશિવરાત્રિના પાવન પર્વ પર વડોદરાના સુરસાગર તળાવના મધ્યમાં આવેલી 111 ફૂટની ભગવાન શિવજીની સુવર્ણજડિત પ્રતિમાનું લોકાર્પણ થવા જઇ રહ્યું છે. ચાલો જાણીએ આ પ્રતિમાની ખાસિયતો.

| Edited By: | Updated on: Feb 17, 2023 | 5:55 PM
4 / 5
વર્ષ 1995થી સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાનું નિર્માણ શરુ થયું. મૂર્તિ પર સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યા છે.

વર્ષ 1995થી સત્યમ શિવમ સુંદરમ ટ્રસ્ટ દ્વારા આ પ્રતિમાનું નિર્માણ શરુ થયું. મૂર્તિ પર સોનાના 4થી 5 લેયર ચઢાવવામાં આવ્યા છે.

5 / 5
વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પણ આ પ્રતિમાને કોઈ આંચ ન આવે તેવી પ્રતિમાની ડિઝાઈન છે.

વાવાઝોડા કે ભૂકંપ દરમિયાન પણ આ પ્રતિમાને કોઈ આંચ ન આવે તેવી પ્રતિમાની ડિઝાઈન છે.