આને કહેવાય સાચી મિત્રતા ! અકસ્માતમાં મિત્રનું મોત થયું, તો બનાવી મૂર્તિ, હવે રોજ કરે છે પૂજા

જેતપુરના એક મિત્રએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો તો બીજા મિત્ર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઈ ગઈ. મિત્રએ પોતાની મિત્રતાને કાયમ રાખવા માટે તેની એક મૂર્તી બનાવવી.

| Edited By: | Updated on: Aug 06, 2023 | 8:49 PM
4 / 5
2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

2-3 વર્ષ પછી ચંદુભાઈનું મન ન લાગતા તેઓ ભાવનગરથી જેતપુર આવી ગયા હતા.આ દરમિયાન તેને વિચાર આવ્યો કે કેમ હું મારા મિત્રની મૂર્તી બનાવું.આ વિચાર આવતા જ તેને પોતાના પરમ મિત્ર હકુભાઈની મૂર્તિ બનાવી અને તેની સ્થાપના કરી.ચંદુભાઈ દરરોજ સવારે ઉઠીને પહેલા તેના મિત્રની મૂર્તિ પર હાર ચડાવે છે અને પછી તેની પૂજા કરે છે.પછી જ તે પોતાના કામની શરૂઆત કરે છે.

5 / 5
જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.

જેતપુરમાં ચંદુભાઈના મિત્રના નામનું ગ્રુપ છે.જે જેતપુરમાં ખુબ જ પ્રખ્યાત છે.આ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મદદ કરવામાં આવે છે આ સાથે જ તેઓ ગરીબ દિકરીઓના સમૂહ લગ્ન પણ કરાવે છે.