Photo : ગુજરાતના આ જૈન દેરાસરમાં 250 વર્ષ જૂના રિયલ ડાયમંડની ભગવાનની આંગી, જુઓ અદ્ભૂત ફોટા

દેશ વિદેશમાં રહેલા અનેક યાત્રાધામમાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. તેમજ મંદિરોને અવનવી રીતે શણગારતા પણ જોવા મળે છે. તેમજ ભગવાનને પણ જાત-ભાતના વાઘા પહેરાવેલા જોવા મળે છે. પરંતુ આજે આપણે રાજકોટના માંડવી આવેલા એવા જૈન દેરાસરની કરી રહ્યા છે. જેને વર્ષો જૂના રીયલ ડાયમંડની આંગી કરવામાં આવી છે.

| Edited By: | Updated on: Sep 19, 2023 | 12:38 PM
4 / 5
 ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

5 / 5
 આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.

આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.

Published On - 12:38 pm, Tue, 19 September 23