
ચાંદીમાં સોનાનું પાણી ચડાવવામાં આવે છે. અને પછી તેમાં ડાયમંડ જડવામાં આવ્યા છે. આ એક ડાયમંડ ફિટ કરવાની મજુરી ખાલી 25 રૂપિયા છે. એક આંગીમાં ખાલી 10-15 હજાર ડાયમંડ હોય છે. જેને કારીગરો દ્વારા જડવામાં આવે છે.

આદેશ્વર ભગવાનની પૌરાણીક પ્રતિમા 3500 વર્ષ જૂની આબુના પહાડમાંથી મળી હતી. હજુ પણ સોના-ચાંદીનું કામ ચાલી રહ્યુ છે. મંદિરના અમુક ભાગમાં વાપરવા અને મૂર્તિમાં લગાડવાના સોના માટે ગ્લેટનું કામ પણ ચાલી રહ્યું છે.
Published On - 12:38 pm, Tue, 19 September 23