
અધિક શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવ્યું છે. તથા મંગળવાર નિમિત્તે સાંજે મંદિરમાં સુંદરકાંડ પાઠનું તેમજ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

આ દરમ્યાન હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવી હતી.