Brahma Kamal : ઔષધીય ગુણોથી ભરપૂર બ્રહ્મ કમળ, શરદી ખાંસીમાં આપે છે રાહત

|

May 06, 2021 | 4:16 PM

Brahma Kamal એ એક અદ્ભૂત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે.

1 / 5
Brahma Kamal એ એક અદ્ભૂત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફૂલને ખીલતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે.

Brahma Kamal એ એક અદ્ભૂત ફૂલ છે. આ ફૂલ વર્ષમાં એક જ વાર ખીલે છે. આ ફૂલ ઓગષ્ટ કે સપ્ટેમ્બર મહિનામાં ખીલે છે. આ ફૂલને ખીલતા લગભગ 2 કલાક જેટલો સમય લાગે છે.

2 / 5
આ ફૂલ ખાસ કરીને ઉત્તરાખંડમાં જોવા મળે છે. આ ફૂલ દેશમાં પિંડારીથી લઇને ચિફલા, રપકુંડ, હેમકુંડ, બ્રજગંગા અને કેદારનાથમાં જોવા મળે છે.

આ ફૂલ ખાસ કરીને ઉત્તરાખંડમાં જોવા મળે છે. આ ફૂલ દેશમાં પિંડારીથી લઇને ચિફલા, રપકુંડ, હેમકુંડ, બ્રજગંગા અને કેદારનાથમાં જોવા મળે છે.

3 / 5
આ ફૂલને અન્ય દૂધાફૂલ, ગલગલ જેવા નામોથી પણ ઓળખાય છે. તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.

આ ફૂલને અન્ય દૂધાફૂલ, ગલગલ જેવા નામોથી પણ ઓળખાય છે. તેને દિવ્ય ફૂલ પણ કહેવામાં આવે છે. પરંતુ તેનું વૈજ્ઞાનિક નામ સોસેરિયા ઓબોવેલાટા છે.

4 / 5
આ ફૂલને સૌભાગ્ય અને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. અમુક પૌરાણીક માન્યતાઓ પ્રમાણે બ્રમ્હ કમળ માં નંદાનું પ્રિય ફૂલ છે, બ્રમ્હ કમળનો અર્થ થાય છે 'બ્રમ્હાનું કમળ'

આ ફૂલને સૌભાગ્ય અને સમૃધ્ધીનું પ્રતિક માનવામાં આવે છે. અમુક પૌરાણીક માન્યતાઓ પ્રમાણે બ્રમ્હ કમળ માં નંદાનું પ્રિય ફૂલ છે, બ્રમ્હ કમળનો અર્થ થાય છે 'બ્રમ્હાનું કમળ'

5 / 5
આ ફૂલનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. શરદી, ખાંસી અથવા તો કંઇ વાગ્યુ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી નીકળતા પાણીને પીવાથી થકાન દૂર થાય છે.

આ ફૂલનો ઉપયોગ ઔષધી તરીકે પણ કરવામાં આવે છે. શરદી, ખાંસી અથવા તો કંઇ વાગ્યુ હોય ત્યારે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાંથી નીકળતા પાણીને પીવાથી થકાન દૂર થાય છે.

Published On - 4:16 pm, Thu, 6 May 21

Next Photo Gallery