દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ વીડિયો

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

દિગ્ગજ ઉદ્યોગપતિઓ આવ્યા રામલલ્લાના ચરણે, જુઓ  વીડિયો
Ayodhya
| Updated on: Jan 22, 2024 | 12:00 PM

અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક ટૂંક સમયમાં થવાનો છે. પીએમ નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય અતિથી છે. રામ મંદિરના અભિષેક માટે 84 સેકન્ડ ખૂબ જ શુભ સમય છે. શુભ સમય 12.29 મિનિટ 8 સેકન્ડથી 12.30 મિનિટ 32 સેકન્ડ સુધીનો છે. PM મોદી છેલ્લા 11 દિવસથી પ્રાણ પ્રતિષ્ઠા માટે અનુષ્ઠાન કરી રહ્યા છે. બીજી તરફ અયોધ્યામાં રામ મંદિરને સંપૂર્ણ રીતે સજાવવામાં આવ્યું છે અને બાલ રામના સ્વાગત માટે તૈયાર છે.

ઈશા અંબાણી અને તેમના પતિ આનંદ પીરામલ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરપર્સન મુકેશ અંબાણી, રિલાયન્સ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

Reliance Jio Infocomm Ltd ના ચેરમેન આકાશ અંબાણી તેમની પત્ની શ્લોકા મહેતા સાથે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા માટે અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચ્યા

ઉદ્યોગપતિ અનિલ અંબાણી પહોંચ્યા પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવમાં

Published On - 11:37 am, Mon, 22 January 24