ઘરમાં ઝઘડા અને જીવનમાં પ્રગતિના અભાવે છો પરેશાન તો તપાસો તમારા ઘરનું વાસ્તુ! જુઓ VIDEO

|

Jan 16, 2021 | 3:39 PM

ઘણીવાર લોકો વિચારે છે કે વાસ્તુ મુજબ આપણે આપણા ઘરની કોઈ પણ વસ્તુ ક્યાં રાખવી જોઈએ? વાસ્તુ અનુસાર કોઈ વસ્તુ કે સામાનને ખોટી જગ્યાએ અથવા દિશામાં મૂકવામાં આવે તો તેનાથી નુકશાન થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં ચાર ખૂણા હોય છે, ઇશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયુ. આમ ઘરના ચાર દિશા અને ચાર ખૂણામાં કઈ વસ્તુ કે […]

ઘણીવાર લોકો વિચારે છે કે વાસ્તુ મુજબ આપણે આપણા ઘરની કોઈ પણ વસ્તુ ક્યાં રાખવી જોઈએ? વાસ્તુ અનુસાર કોઈ વસ્તુ કે સામાનને ખોટી જગ્યાએ અથવા દિશામાં મૂકવામાં આવે તો તેનાથી નુકશાન થાય છે. વાસ્તુ મુજબ ઘરમાં ચાર ખૂણા હોય છે, ઇશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયુ. આમ ઘરના ચાર દિશા અને ચાર ખૂણામાં કઈ વસ્તુ કે સામાન ક્યાં રાખવો તે જાણીએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: મૂળા સાથે ન ખાવી જોઈએ આ વસ્તુઓ, થઈ શકે છે શરીરને ગંભીર નુકસાન! જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 8:05 am, Wed, 11 December 19

Next Video