વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા

|

Nov 30, 2020 | 5:47 PM

વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેવદિવાળી તથા અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મંદિરના કોરિડર પ્રોજેક્ટની સમીક્ષા કરશે. &   Web Stories View more સરકારી […]

વડાપ્રધાન મોદીની કાશીમાં દેવદિવાળી, કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા

Follow us on

વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં દેવદિવાળી તથા અન્ય કાર્યક્રમોમાં સામેલ થવા માટે પહોંચ્યા છે. ત્યારે હાલમાં વડાપ્રધાન મોદી કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરવા માટે પહોંચ્યા છે. તેમની સાથે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કર્યા બાદ વડાપ્રધાન મંદિરના કોરિડર પ્રોજેક્ટની સમીક્ષા કરશે.

&

 

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: ડેરી ઉદ્યોગ ક્ષેત્રે જાણકાર છો તો આ નોકરીઓ તમારા માટે છે, વાંચો વિગત

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article