યુપીના બારાબંકીમાં ગુરુવારે વહેલી સવારે એક દર્દનાક અકસ્માત થયો. અહીં પ્રવાસી બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે 8 લોકોના મોત થયા હતા. તે જ સમયે, ઘણા લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે.
આ સમાચાર હમણા જ બ્રેકિગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ છે કે, તમારી પાસે સૌથી પહેલા અને ઝડપથી વિગતોસભર સમચાર પહોચે.આથી અમારી વિનંતી છે કે, સમાચારના તમામ મોટા અપડેટ જાણવા માટે આ પેઝને રીફ્રેશ કરો. સાથોસાથ અમારા અન્ય સમાચાર-સ્ટોરી વાંચવા માટે અહીયા ક્લિક કરો.
Published On - 9:04 am, Thu, 7 October 21