Uttarakhand: તપોવન ટનલમાંથી મળ્યા ત્રણ વ્યક્તિના મૃતદેહ, હજુ પણ 35 લોકો ફસાયેલા હોવાની આશંકા

|

Feb 14, 2021 | 11:39 AM

ઉત્તરાખંડમાં તપોવન ટનલમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહ મળ્યા. ટનલમાં જામેલા કીચડમાંથી મૃતદેહ મળ્યા છે. મૃતક વ્યક્તિ ઈલેક્ટ્રીશિયન હોવાની જાણકારી મળી છે. ટનલમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી તેજ કરાઈ છે અને ટનલમાં હજુ પણ 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

ઉત્તરાખંડમાં તપોવન ટનલમાંથી ત્રણ વ્યક્તિના મૃતદેહ મળ્યા. ટનલમાં જામેલા કીચડમાંથી મૃતદેહ મળ્યા છે. મૃતક વ્યક્તિ ઈલેક્ટ્રીશિયન હોવાની જાણકારી મળી છે. ટનલમાં રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી તેજ કરાઈ છે અને ટનલમાં હજુ પણ 35 લોકો ફસાયેલા હોવાની આશંકા છે.

Next Video