Sushant Singh Suicide કેસ: પરિવારની માગ પર CM નીતીશ કુમારે CBI તાપસ કરવાની કરી ભલામણ

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. નીતીશ કુમારે સુશાંતના પરિવારની માંગ પર આ નિર્ણય લીધો હતો. બિહારમાં શાસક પક્ષ જેડીયુના પ્રવક્તા સંજયસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બિહાર સરકારે સુશાંત સિંહના મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. […]

Sushant Singh Suicide કેસ: પરિવારની માગ પર CM નીતીશ કુમારે CBI તાપસ કરવાની કરી ભલામણ
| Updated on: Aug 04, 2020 | 7:40 AM

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)ને સોંપવાની ભલામણ કરી છે. નીતીશ કુમારે સુશાંતના પરિવારની માંગ પર આ નિર્ણય લીધો હતો. બિહારમાં શાસક પક્ષ જેડીયુના પ્રવક્તા સંજયસિંહે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે બિહાર સરકારે સુશાંત સિંહના મૃત્યુના કેસમાં સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.

આ પણ વાંચો: VIDEO: સુરત સિવિલ હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનના રૂપિયા લેવા મુદ્દો, સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે કરી સ્પષ્ટતા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો