Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

|

Jan 26, 2021 | 11:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા. મહત્વનું છે કે દર વર્ષે ગણતંત્ર દિવસનો જશ્ન શરૂ થાય તે પહેલા આ પ્રકારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Published On - 11:17 am, Tue, 26 January 21

Next Article