Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

Republic Day: શહીદોને શત્ શત્ નમન, વડાપ્રધાન મોદીએ શહીદ જવાનોને અર્પી શ્રદ્ધાંજલિ
Narendra Modi
| Updated on: Jan 26, 2021 | 11:29 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શહીદનો શ્રદ્ધાંજલિ પાઠવી. વડાપ્રધાને નેશનલ વૉર મેમોરિયલમાં દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આ દરમિયાન તેમના સાથે રક્ષાપ્રધાન રાજનાથસિંહ અને ત્રણેય સેનાઓના પ્રમુખો પણ હાજર રહ્યા. મહત્વનું છે કે દર વર્ષે ગણતંત્ર દિવસનો જશ્ન શરૂ થાય તે પહેલા આ પ્રકારે શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

 

Published On - 11:17 am, Tue, 26 January 21