PM Narendra Modi Interview: G-20, ફેક ન્યુઝ, રશિયા-યુક્રેન યુદ્ધ, સાઈબર ક્રાઈમ પર શું બોલ્યા પીએમ મોદી, વાંચો 10 મુખ્ય વાતો

|

Sep 03, 2023 | 1:41 PM

PM Narendra Modi Interview: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ન્યૂઝ એજન્સી પીટીઆઈ સાથે વાત કરી છે. G20 સમિટ પહેલા વડાપ્રધાન ઘણી મહત્વની બાબતો પર ચર્ચા કરી શકે છે. PM નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુના તમામ મુખ્ય અપડેટ્સ માટે TV9 Gujarati સાથે જોડાયેલા રહો.

PM Narendra Modi Interview: G-20, ફેક ન્યુઝ, રશિયા-યુક્રેન યુદ્ધ, સાઈબર ક્રાઈમ પર શું બોલ્યા પીએમ મોદી, વાંચો 10 મુખ્ય વાતો
PM Narendra Modi

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરી છે. G20 સમિટ પહેલા વડાપ્રધાન ઘણી મહત્વની બાબતો પર ચર્ચા કરી શકે છે. ભારતને પ્રથમ વખત 20 મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાને G20માં આફ્રિકન યુનિયનના સમાવેશની હિમાયત કરી છે. આજે પીએમ મોદી ન્યૂઝ એજન્સીઓ સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી શકે છે.

આ પણ વાંચો : Breaking News: સોનિયા ગાંધીની તબિયત અચાનક બગડી, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ એજન્સી પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિશ્વ G20માં અમારા શબ્દો અને વિઝનને આપણા ભવિષ્ય માટે રોડમેપ તરીકે જુએ છે અને તે માત્ર એક વિચાર નથી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ભારતને પ્રથમ વખત 20 મોટા દેશોના સંગઠનનું પ્રમુખપદ મળ્યું છે. સમિટ માટે વિદેશી નેતાઓ 9-10 સપ્ટેમ્બરે ભારત આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમમાં વિદેશી નેતાઓનું સ્વાગત કરવાની તૈયારી કરી રહી છે. વડાપ્રધાને G20માં આફ્રિકન યુનિયનના સમાવેશની હિમાયત કરી છે. આજે પીએમ મોદી ન્યૂઝ એજન્સીઓ સાથે વાત કરતા ઘણા મુદ્દાઓ પર વાત કરી છે

પીએમ મોદીના ઇન્ટરવ્યુના મોટા મુદ્દા

>> લાંબા સમયથી ભારતને 1 અબજ ભૂખ્યા લોકોના દેશ તરીકે જોવામાં આવતું હતું, પરંતુ હવે તે 1 અબજ મહત્વાકાંક્ષી દિમાગ, 2 અબજ કુશળ હાથોનો દેશ છે. આજે ભારતીયો પાસે વિકાસનો પાયો નાખવાની મોટી તક છે જે આગામી હજારો વર્ષો સુધી યાદ રહેશે.

>> ભારત 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે. આપણા જીવનમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને કોમવાદને કોઈ સ્થાન નહીં હોય.

>> ‘સબકા સાથ, સબકા વિકાસ’ પણ વિશ્વ કલ્યાણ માટે માર્ગદર્શક સિદ્ધાંત બની શકે છે.

>> વિશ્વનો જીડીપી-કેન્દ્રિત દૃષ્ટિકોણ હવે માનવ-કેન્દ્રિતમાં બદલાઈ રહ્યો છે. ભારત આમાં ઉત્પ્રેરકની ભૂમિકા ભજવી રહ્યું છે.

> ભારતના G20 પ્રમુખપદની ઘણી સકારાત્મક અસરો થઈ છે. મારા હૃદયની ખૂબ નજીક કંઈક

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા 18 થી 22 સપ્ટેમ્બર સુધી પાંચ દિવસ માટે સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેનો એજન્ડા જણાવવામાં આવ્યો નથી. સાથે જ એક દેશ, એક ચૂંટણીને લઈને એક સમિતિની પણ રચના કરવામાં આવી છે. તેની અધ્યક્ષતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કેવિંદ કરી રહ્યા છે. આ સમિતિમાં અમિત શાહ અને ગુલામ નબી આઝાદ સહિત અનેક દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે.

Published On - 12:10 pm, Sun, 3 September 23

Next Article