Gujarati NewsNationalPm modi nu rastiyajog sambodhan jano shu che suratio ni apeksha
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, જાણો શું છે સુરતીઓની અપેક્ષા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેને લઇ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે અને જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યું છે કે તેઓ આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને નામ સંદેશ આપશે અને તમામ દેશવાસીઓેને સંબોધનમાં જોડાવા માટે પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે વડાપ્રધાનના સંબોધનને લઇને સુરતીઓની શું છે અપેક્ષા […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે, જેને લઇ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી છે અને જાણકારી આપતા પીએમ મોદીએ જણાવ્યું છે કે તેઓ આજે સાંજે 6 વાગે રાષ્ટ્રને નામ સંદેશ આપશે અને તમામ દેશવાસીઓેને સંબોધનમાં જોડાવા માટે પીએમ મોદી દ્વારા અપીલ કરવામાં આવી છે, ત્યારે વડાપ્રધાનના સંબોધનને લઇને સુરતીઓની શું છે અપેક્ષા જુઓ આ રિપોર્ટમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો