દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 27મો દિવસ, કૃષિ કાયદો રદ કરવાની માગ પર ખેડૂતો અડગ

|

Dec 21, 2020 | 6:52 PM

દિલ્લીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અને હજુપણ જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો શાંતિપૂર્વક આ આંદોલન ચાલુ જ રાખશે તેમ ખેડૂત નેતાઓનું કહેવુ છે. ખેડૂત નેતાઓનું કહેવુ છે કે દિવસો જ નહીં, ભલે મહિનાઓ લાગે, પણ […]

દિલ્લીમાં ખેડૂત આંદોલનનો 27મો દિવસ, કૃષિ કાયદો રદ કરવાની માગ પર ખેડૂતો અડગ

Follow us on

દિલ્લીમાં કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોના આંદોલનનો આજે 27મો દિવસ છે. છેલ્લા 26 દિવસથી ખેડૂતોનું આંદોલન શાંતિપૂર્વક ચાલી રહ્યું છે. અને હજુપણ જ્યાં સુધી સરકાર કૃષિ કાયદાઓ રદ નહીં કરે ત્યાં સુધી ખેડૂતો શાંતિપૂર્વક આ આંદોલન ચાલુ જ રાખશે તેમ ખેડૂત નેતાઓનું કહેવુ છે. ખેડૂત નેતાઓનું કહેવુ છે કે દિવસો જ નહીં, ભલે મહિનાઓ લાગે, પણ તેઓ કાયદાઓ રદ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે. અને રોટેશન પ્રમાણે તેઓ ઉપવાસ આંદોલન પણ કરતા જ રહેશે. આ તરફ સરકારે પણ ખેડૂતોને ફરી વાતચીતનો પ્રસ્તાવ મુક્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Next Article