આ બે કારણથી આ વર્ષે 765 જેટલી મેનેજમેન્ટ-એન્જિનિયરિંગની કોલેજો બંધ થઈ જશે, 4.24 લાખ સીટમાં ઘટાડો

|

May 14, 2019 | 11:39 AM

દેશની 765 એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની કોલેજોમાં તાળા લાગી જવાથી 4.24 લાખ બેઠક ઓછી થઈ જશે. વર્ષ 2018માં 545 કોલેજો બંધ કરી દેવાઈ છે. જેના કારણે 3.30 લાખ જેટલી બેઠક જુદા-જુદા વિષયની ઓછી થઈ ગઈ છે. 237 કોલેજ પર AICTEએ તાળા લગાવી દીધા છે. તો 226 કોલેજના સંચાલકોએ જ તાળા લગાવી દીધા છે. આ પણ વાંચોઃ […]

આ બે કારણથી આ વર્ષે 765 જેટલી મેનેજમેન્ટ-એન્જિનિયરિંગની કોલેજો બંધ થઈ જશે, 4.24 લાખ સીટમાં ઘટાડો

Follow us on

દેશની 765 એન્જીનિયરિંગ અને મેનેજમેન્ટની કોલેજોમાં તાળા લાગી જવાથી 4.24 લાખ બેઠક ઓછી થઈ જશે. વર્ષ 2018માં 545 કોલેજો બંધ કરી દેવાઈ છે. જેના કારણે 3.30 લાખ જેટલી બેઠક જુદા-જુદા વિષયની ઓછી થઈ ગઈ છે. 237 કોલેજ પર AICTEએ તાળા લગાવી દીધા છે. તો 226 કોલેજના સંચાલકોએ જ તાળા લગાવી દીધા છે.

આ પણ વાંચોઃ ભાજપની આ કાર્યકરે મમતા બેનર્જીનો મોર્ફ કરેલો ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યો અને જેલ થઈ ગઈ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

AICTE અખિલ ભારતીય ટેક્નોલોજી શિક્ષા પરિષદ હવે એન્જિનિયરિંગ અને મેજેમેન્ટ, ફાર્મસી સહિત આર્કિટેક્ચર જેવા વિષયોમાં માત્ર 32 લાખ 9 હજાર બેઠક પર જ એડ્મિશન આપશે. કુલ 765 એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ કોલેજ પર તાળા લાગ્યા બાદ 4.24 લાખ બેઠકો ઓછી થઈ ગઈ છે.

TV9 Gujarati

 

જાણો કોલેજો પર તાળા લાગવાના કારણ

દેશની 237 કોલેજ પર AICTEએ એટલા માટે તાળા લગાવ્યા છે કારણ કે આ સંસ્થાઓ નિયમો આધારીત અભ્યાસ નહોતી કરાવતી. તો 226 જેટલી કોલેજોએ પોતાની સંસ્થામાં આ વિષયોનો અભ્યાસ ચાલુ રાખવાની મનાઈ ફરમાવી હતી. કોલેજો એ કહ્યું હૈ કે કોલેજોમાં જેટલી બેઠક છે તેમાં પણ વિદ્યાર્થીઓ મળતા નથી. જેથી ખર્ચો કાઢવો પણ મુશ્કેલ બની રહ્યું હતું. જે કોલેજો બંધ થઈ ચૂકી છે તેની એક યાદી AICTEની વેબ સાઈટ પર રાખી છે. તો એક કારણ એવું પણ આપવામાં આવ્યું છે કે જૂના વિષયોના અભ્યાસના કારણે નોકરી મળવામાં તકલીફ થતી હતી જેથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]c

Published On - 10:58 am, Tue, 14 May 19

Next Article