વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના શિલાન્યાસ વિધીમાં 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ મૂકીને કરશે. આગામી 5મી ઓગસ્ટે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર માટે શિલાન્યાસ વિધી કરવાના છે. જેમાં ચાંદીની ઈટ મૂકશે. 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ ઉપર જય શ્રી રામ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લખેલ છે. આ ઉપરાંત ઈંટમાં તારીખ, સમય ઈંટનું […]
Follow us on
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના શિલાન્યાસ વિધીમાં 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ મૂકીને કરશે. આગામી 5મી ઓગસ્ટે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર માટે શિલાન્યાસ વિધી કરવાના છે. જેમાં ચાંદીની ઈટ મૂકશે. 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ ઉપર જય શ્રી રામ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લખેલ છે. આ ઉપરાંત ઈંટમાં તારીખ, સમય ઈંટનું વજન વગેરે અંકિત કરેલ છે