વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22.6 કિલોગ્રામની ચાંદીની ઈંટ મૂકીને રામ મંદિરનો કરશે શિલાન્યાસ

|

Jul 28, 2020 | 12:22 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના શિલાન્યાસ વિધીમાં 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ મૂકીને કરશે. આગામી 5મી ઓગસ્ટે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર માટે શિલાન્યાસ વિધી કરવાના છે. જેમાં ચાંદીની ઈટ મૂકશે. 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ ઉપર જય શ્રી રામ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લખેલ છે. આ ઉપરાંત ઈંટમાં તારીખ, સમય ઈંટનું […]

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22.6 કિલોગ્રામની ચાંદીની ઈંટ મૂકીને રામ મંદિરનો કરશે શિલાન્યાસ

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિરના શિલાન્યાસ વિધીમાં 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ મૂકીને કરશે. આગામી 5મી ઓગસ્ટે બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામમંદિર માટે શિલાન્યાસ વિધી કરવાના છે. જેમાં ચાંદીની ઈટ મૂકશે. 22 કિલો 600 ગ્રામ ચાંદીની ઈંટ ઉપર જય શ્રી રામ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ નામ લખેલ છે. આ ઉપરાંત ઈંટમાં તારીખ, સમય ઈંટનું વજન વગેરે અંકિત કરેલ છે

Next Article